મકાન બનાવવા માટે આપવામાં આવી રહ્યા છે 1,20,000 પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ
આપણા દેશની સરકાર મજુર વર્ગ અને ગરીબ લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના લાવી છે આ યોજના દ્વારા સરકાર દેશ ના આર્થિક રીતે નબળા લોકોને કાયમી મકાન બનાવવા માટે મદદ કરે છે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ને ઘણા વર્ષોથી સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે જે નાગરિકો આ યોજના હેઠળ કાયમી મકાન … Read more