gharghanti sahay yojana gujarat 2024:ભારત સરકાર તેમજ તમામ રાજ્યોની સરકાર દ્વારા દેશના નાગરિકોને સહાય કરવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ “માનવ કલ્યાણ યોજના” હેઠળ રાજ્યના નબળા અને ગરીબ વર્ગના લોકોને સ્વ-રોજગાર મેળવવામાં મદદ કરવા માટે “ઘરઘંટી સહાય યોજના” શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ લોકોને આર્થિક રીતે સશક્ત બનાવી તેમનું જીવનસ્તર ઉંચુ કરવાનો છે.
મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને રૂ.૧૦,૦૦૦/- સહાય મળશે જાણો અહીં થી
ઘરઘંટી સહાય યોજના 2024 gharghanti sahay yojana gujarat 2024
આર્ટિકલનું નામ | ઘરઘંટી સહાય યોજના |
મુખ્ય યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના 2024 |
ઘરઘંટી સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે? | Manav Kalyan Yojana Gujarat |
ઘરઘંટી સહાય યોજનામાં કેટલી રકમની સહાય મળશે? | રૂપિયા 15000 સહાય |
ઘરઘંટી સહાય યોજના 2024 જરૂરી દસ્તાવેજો gharghanti sahay yojana gujarat 2024
- આધાર કાર્ડ
- રહેઠાણનો પુરાવો
- જાતિ પ્રમાણપત્ર
- આવકનો પુરાવો
- ઘરઘંટી ખરીદવાનો ખર્ચનો અંદાજ
ઘરઘંટી સહાય યોજના 2024 નો લાભ કોને મળશે gharghanti sahay yojana gujarat 2024
ઘરઘંટી યોજના ખાલી ગુજરાત રાજ્યમાં રહેતા લોકો માટે છે જે ગરીબ છે અને જેમને ઘંટી ખરીદવા પૈસા ની તકલીફ છે તો તે આ યોજનાના લાભ મેળવી શકે છે જે લોકો ગામડે રહે છે અને તેમને ઘરઘંટી દળવામાં ભૂલ જવું પડે છે તે માટે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના દ્વારા ઘરઘંટી સહાય યોજના ચાલુ કરવામાં આવી છે તેના દ્વારા લોકો આર્થિક રીતે સશક્ત નથી તેમને આ યોજનાનો લાભ મળશે
ઘરઘંટી સહાય યોજના 2024 અરજી કેવી રીતે કરવી: gharghanti sahay yojana gujarat 2024
ગુજરાત સરકારના માનવ કલ્યાણ વિભાગની વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
નજીકના જિલ્લા કલેક્ટર કચેરી અથવા તાલુકા વિકાસ અધિકારીની ઓફિસમાંથી પણ અરજી ફોર્મ મેળવી ઓફલાઈન અરજી કરી શકાય છે.