આ યોજનામાં ખેડૂતોને બિયારણ સાધનો ખરીદવા માટે 50000 રૂપિયાની સબસીડી આપવામાં આવશે
Gujarat Krushi Vaividyakaran Yojana 2024 :વનબંધુ કલ્યાણ યોજના હેઠળ શરૂ કરવામાં આવેલી વિવિધ યોજના પૈકીની કૃષિ વૈવિધ્ય કરણ યોજનાથી રાજ્યમાં ખેડૂતોને સુધારેલ બિયારણ અને ખાતર મળશે અને ખેતી કરવાની તાલીમ પણ વિનામૂલ્ય આપવાની જાહેરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા હાલમાં આપવામાં આવેલ છે વન બંધુ યોજનામાં વ્યક્તિગત સામયિક સિંચાઈ ફુવા સાથે સોલાર પંપ યોજના સંકલિત ડેરી … Read more